ŷ

Nimit Oza Quotes

Quotes tagged as "nimit-oza" Showing 1-30 of 34
“લાયકાત વગરન� પુરુ� સામે પોતાની જા� સમર્પિ� કરી દીધા પછી, જો દીકરીને � વાતન� અફસો� રહ્ય� કર�, તો � નિષ્ફળતા દીકરીની નહી�, એન� પિતાની છે. એક દીકરીની સેલ્�-વર્થ કેટલી છે, � યોગ્� ઉંમર� જો તેને જણાવવામા� � આવ�, તો ‘વલ્નરેબીલીટી� અન� ‘લ�-સિકનેસ’ન� બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂત� અન� સમર્થન મેળવવામા� વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્�-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવા� બીજુ� કશું � નથી હોતુ�. કેટલ� પુરુષો એનામાં ઈન્ટરેસ્ટે� છે ? એવી વાતમાં જો દીકરી પોતાનુ� સ્વમાન શોધતી થઈ જા� તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્ય� છી�.”
Dr. Nimit Oza, નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો

“જે કાયમ અધૂર� રહી જા�, એનું ના� � પ્રે�. જે પૂરો થઈ જા� છે, � કા� તો સમ� હો� છે ને કા� તો સંબં�. પ્રે� ક્યારે� પૂરો નથી થત�. પ્રેમની તાસી� � અધૂર�, અધીરા� અન� અસંતોષ છે. જે તૃપ્� અન� સંતુષ્� થઈ જા�, � પ્રે� નથી. � પ્રેમન� બનાવટી સ્વરૂપ� છે.”
Dr. Nimit Oza, નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો

“જે સમાજ આજ� અશ્લીલત� પર હસ� છે, � આવતીકાલે મૂલ્યોના પત� પર રડશે. કારણકે જ્યા� શિષ્ટાચારન� ના� થા� છે, ત્યા� માનવ સભ્યતાનો અં� બહ� દૂ� નથી હોતો.”
Dr. Nimit Oza

“આપણુ� નવું જીવન હંમેશા આપણા જૂના જીવનનો ભો� લઈને � આવશે.”
Dr. Nimit Oza

“ક્યારે� આપણે વધાર� પડતા પ્રયત્નો કરી� છી�. કશું� મેળવવાના, કોઈકને મનાવવાના, કે કશું� ઉકેલવાના જેટલ� વધાર� પ્રયત્નો કરી� છી�, પરિણામ આપણાથી એટલુ� � દૂ� થતું જા� છે. એવ� સમયે ફાઈટ કરવા કરતા� ફ્લો� કરવુ� જરૂરી હો� છે. આપણા અથાક પ્રયત્નો પછી પણ જ્યારે કશું� આપણી તરફેણમાં નથી થતું, ત્યારે કુદરતી પ્રવાહને શરણે થઈ જવું. ઇચ્છિત પરિણામ માટે જ્યારે જ્યા� મહેન� નથી ફળતી, ત્યા� ધીરજ ફળ� છે. કેટલાક બીજન� અંકુરિ� થવામાં થોડો વધાર� સમ� લાગે છે. � સમ� દરમિયા� વધાર� ખોદકામ કરવાથી બી� જલદી અંકુરિ� નથી થઈ જતું. કેટલાક પરિણામ મેળવવા પ્રયત્નપૂર્વ� દૂ� રહેવું પડ� છે અન� કુદરતન� કા� કરવા માટે થોડો સમ� આપવો પડ� છે.”
Dr. Nimit Oza

“અમૂક સમ� પછી દરેક રિલેશનશિ� ‘બોરિંગ� થઈ જા� છે. � એક એવું સત્ય છે, જે આપણન� કો� નથી કહેતું. શરૂઆતમાં ગમ્મ� તેટલ� આહલાદક અન� રોમાંચ� કે� � હો�, દરેક સંબં� ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂ� કે કંટાળાજન� બની જા� છે. ધેટ્� ઓક�. એન� અર્થ � નથી કે એમાં રહેલ� પ્રે� લુપ્� થઈ જા� છે. એન� અર્થ એમ કે પ્રે� પરિપક્� થત� જા� છે. જગતન� કો� સંબં� આજીવન ‘હનીમૂ� ફેઝ’માં નથી રહેત�. અન� રહેવ� પણ � જોઈએ. જો � કંટાળાજન� તબક્કામા� નહી� પ્રવેશ�, તો પ્રેમમાં ઊંડા�, ધીરજ, અન� સ્થિરત� કઈ રીતે આવશે ? � ‘બોરિંગ� તબક્કામા� � સંબંધોનુ� સ્થાયીકર� થા� છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે � તળિય� બેસે છે જ્યારે જળ શાંત થઈ જા� છે. � કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શક�, પણ � સાધારણ લાગતી ક્ષણોમાં � અસાધાર� પ્રેમન� ઉછેર થત� હો� છે.”
Dr. Nimit Oza

“પ્રેમન� લિટમ� ટેસ્� શાંત� છે. જેમની હાજરીમા� તમ� શાંત અન� સુરક્ષિત હોવાનો અનુભ� કર� છો, ત્યા� પ્રે� મળવાની મહત્તમ શક્યતા� રહેલી છે. કારણકે કો� પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અન� સરપ્રાઈઝ બહ� જલદી ઓગળી જા� છે, પણ શાંત� આજીવન ટક� છે. રોમાંચ અન� રોમાન્સન� ભરોસ� દૂ� સુધી નહી� જઈ શકાય, કારણકે � અલ્પજીવી હો� છે. આજ નહી� તો કા�, શૃંગાર રસ ગાયબ થવાન� � છે. પણ શાંત રસ ક્યાંય નહી� જા� કારણકે આપણો મૂ� સ્વભાવ શાંત રસ છે. વર્ષ� સુધી જે સાથી� એકબીજાને શાંત રસ પીરસી શક�, તે� પ્રેમમાં પરિપક્વત� અન� પ્રગતિ પામી શક�. મોડી રા� સુધી ચાલતી વોટ્�-એપ ચે�, કલાક� સુધી ચાલત� ફો� કોલ્�, અન� પેટમાં ઉડતા પતંગિય� બહ� � ટૂંક� સમયમાં ગાયબ થઈ જા� છે. વહાલના ઉભરા શમી જા� છે. મુગ્ધાવસ્થાની બધી � લાગણી� બળી જા�, પછી જે શાંત અન� સ્થિ� રા� વધ� એનું ના� પ્રે� છે. જ્યા� બે જણ� વચ્ચેનું મૌ� કમ્ફોર્ટેબ� હો�, ત્યા� પ્રેમનું બી� અંકુરિ� થઈ શક� છે. એક પણ શબ્દ બોલ્યા વગ� કોઈની બાજુમા� બેસીને તમ� એન� સાંભળી શક્ત� હો અન� � તમને સમજી શક્ત� હો�, તો રોમેન્ટિ� મેસેજી� કે લા� ગુલાબન� મો� � રાખવ�. કારણકે શાંત સંગા� સાહચર્� માટેના શ્રેષ્� શુકન છે. જે વ્યક્ત� સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવ�, � પ્રેમન� મુકા� છે. જે ભાવાત્મક તોફા� સર્જ� � નહી�, જે માનસિક શાંત� તર� વાળે એન� પ્રે� ગણવો.”
Dr. Nimit Oza

“જે ક્ષણ� તમને વધાર� સુખની ઝંખન� થઈ, � ક્ષણ પહેલાંનો તબક્કો એટલે સુ�.”
Dr. Nimit Oza

“પ્રિ� લોકો પરફેક્� હો� એવ� આગ્ર� છોડી દેવો. કારણકે કોઈન� પરફેક્� બનવાની પ્રતીક્ષા કરતા� રહીશુ�, તો એમને ક્યારે� ચાહી નહી� શકી�. આપણે ક્યારે� કોઈન� ટુકડાઓમા� નથી ચાહી શક્ત�. એમની સિલેક્ટે� લાક્ષણિકતાઓન� પ્રે� કરી�, અન� અપ્રિય બાબતોન� ધિક્કારી�, એવું શક્ય નથી બનતુ�. પ્રિયજનન� એમની અપૂર્ણતા� સાથે સ્વીકારી લેવા પડ� છે. એમની અણગમતી બાજુઓન� એમના વ્યક્તિત્વનો એક ભા� ગણીને સ્વીકારી લેવી પડ� છે. મોટાભાગે આપણી પાસે બે � વિકલ્પ� હો� છે, પ્રિ� વ્યક્તિન� કા� તો છોડી દેવી પડ� છે, ને કા� તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડ� છે. કો� બદલા� એવી શરતે કે એવી આશામાં, ક્યારે� કોઈન� ચાહી નથી શકાત�. જેના પરફેક્� બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્� બનાવવાનો પ્રયત્� કરી� છી�, એન� પામી નથી શક્ત�.”
Dr. Nimit Oza, નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો

“ચાઈલ્ડહુ� ટ્રોમા કે અન્ય કો� જાતન� ભાવનાત્મ� આઘાત વગ� વીતેલા શાનદાર બાળપ� માટે પણ ક્યારે� આપણે મમ્મી-પપ્પાન� ઋણી હોઈએ છી�. આપણા માનસ પર કેવી, કેટલી અન� કઈ હદ સુધીની ઈજાઓ પહોંચી શકી હો�, એન� ખ્યા� ત્યારે � આવ� છે જ્યારે આપણે અન્ય કોઈન� � ઈજાથી પીડાતા જોઈએ છી�. � તમામ ભાવનાત્મ� આઘાતથી બચાવીને આપણા સુધી માત્� પ્રે� પહોંચાડવ� બદ� મમ્મી-પપ્પાન� પેરેન્ટિંગનો ઓસ્કાર મળવો જોઈએ.”
Dr. Nimit Oza

“જે છૂટી ગયું હો� કે છોડી દીધુ� હો� એન� ક્લેઈમ કરવા ક્યારે� પાછા � ફરવુ�. ભૂતકાળ બનેલી ક્ષણ� પર દાવો કરવાથી ક્યારે� આપણે ફરી � � બેડીઓમાં પ્રવેશી જઈ� છી�, જેમાંથી માંડ છુટકાર� મેળવેલ�. � ક્ષણ� ગમ્મ� તેટલી સુખદ હો�, ભૂતકાળને ફરીથી જીવવાન� પ્રયત્� કરવો મૂર્ખામી છે. કારણકે લા� પ્રયત્નો પછી પણ એની � � ક્ષણોન� આપણે ફરીથી જીવી નથી શકવાના. ભૂતકાળ ગમ્મ� તેટલ� પોકારે, એન� પાછળ વળીને જોવાની ભૂ� � કરવી. � સુખદ યાદોને મનોમ� ચૂમી લેવી અન� આગ� વધવુ�.”
Dr. Nimit Oza

“આપણામા� કોઈક ખો� છે એવી માન્યત� � ક્યારે� આપણી સૌથી મોટી ખો� હો� છે.”
Dr. Nimit Oza

“દરેકની નજરમાં હીરો બનવાનુ� છોડી દઈ�, તો જીવન બહ� સર� થઈ જા� છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામ� કે નવરા � રહેવાન�. બસ, એટલુ� સ્વીકારી લઈ� તો ઘણી માનસિક શાંત� મળશે.”
Dr. Nimit Oza

“જ્યારે તમ� ખરેખ� જાતન� પ્રાથમિકતા આપવા માંડ� છો ત્યારે અમૂકને ગુમાવવ� લાગો છો. તમાર� ઉપેક્ષિત સ્�-હિતથી જેટલ� લોકોને લા� મળતો, � બધ� હવ� દૂ� ચાલ્યા જશ�. ધેટ્� ઓક�. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂ� જવું આવશ્યક હો� છે.”
Dr. Nimit Oza

“આપણે જેને સૌથી વધાર� ટાળવાન� પ્રયત્� કરી� છી�, ક્યારે� � � આપણા માટે સૌથી જરૂરી હો� છે.”
Dr. Nimit Oza

“સુંદરત� ધ્યા� આકર્ષી શક�, આદ� નહી�. � સૌંદર્યની કરુણતા છે. સુંદ� લોકો માટે � જગ� થોડુ� વધાર� કપરુ� હો� છે કારણકે લોકો જ્યારે તમને અયોગ્ય કારણસર ચાહવ� લાગે ત્યારે એમાંથી કોઈની પસંદગી કરવી મુશ્કે� હો� છે. કમનસીબે કેટલી� સુંદ� સ્ત્રીઓન� લોકો માણસ તરીકે નહી�, ટ્રોફી તરીકે જુ� છે. એક એવ� એવોર્ડ કે વિજય ચિહ્� જે ચાહવાની નહી�, પામવાની બાબત હો�.”
Dr. Nimit Oza

“જે લોકો આપણી પ્રાર્થનાસભામા� પણ બે મિનીટની હાજરી આપવાના હો�, એમના અભિપ્રાયોન� કેટલું� મહત્� આપવાનુ� ? આપણી પ્રાર્થનાસભામા� જે લોકો આપણા ફોટાની સામે નહી�, ફોટાની બાજુમા� બેઠા હશ�, બસ � � અત્યાર� મહત્વન� છે.”
Dr. Nimit Oza

“નિરક્ષ� પાસે રહેવાથી જ્ઞાનકોશનુ� મહત્� ઘટતુ� નથી. કેટલાક લોકોને દરેકની કિંમ� ખબ� હો� છે, પણ મૂલ્� ખબ� નથી હોતુ�. જો કો� તમને વાંચી કે સમજી નથી શકતુ�, તો � એમની નિરક્ષરત� છે. એમના ‘કલર બ્લાઇન્ડ� હોવાથી આપણા રંગો ઓછ� નથી થવાન�. જો કો� આપણી પ્રતિભ�, સારપ, કે સફળતાની કદ� નથી કરતુ�, તો એની ફરિયાદ શુ� કરવાની ? કોઈની પ્રશંસ�, કદ�, કે સમર્થનનુ� મહોતાજ હો�, એવું તે� શુ� કામનું ? જે� ઈર્ષ�, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હો�, તેમન� દીવાનો પ્રકાશ પણ દઝાડશે �. એમની ચિંત� કર્ય� વગ�, ચમક્યા કર�.”
Dr. Nimit Oza

“દરેક વખતે આપણી � ભૂ� હો� એવું જરૂરી નથી. ક્યારે� ભૂલમાં આપણે આવી ગય� હોઈએ છી�. કશું � ખોટુ� � કર્યું હોવા છતાં ક્યારે� યાતન� ભોગવવી પડ� છે. અકાર� મળેલી સજ� જીવનનુ� મુખ્� લક્ષ� છે. કારણકે લાઈફ ઈઝ અનફે�.”
Dr. Nimit Oza

“કેટલ� માર્ક્� આવ્ય� ?� પૂછનાર� મિત્� હંમેશા સ્ટ્રે� આપ� છે. ઓનેસ્ટલી, તે મન� મિત્� ઓછ� અન� હરિફ વધાર� લાગે છે. મિત્� તો એવ� હોવો જોઈએ જે પૂછે, ‘સ્કોર શુ� થય� ?”
Dr. Nimit Oza

“Most of our problems are the signs of an underlying common fear � being left alone with ourselves.”
Dr. Nimit Oza

“Freedom begins when you stop begging to be understood. People don’t owe you understanding—And that’s your greatest liberation.”
Dr. Nimit Oza

“If someone doesn’t want to understand you,
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
Dr. Nimit Oza

“જ્યારે આપણે સૌથી વધાર� અનિશ્ચિતતા અન� ડર અનુભવી� છી�, ત્યારે � યુનિવર્સ સૌથી વધાર� નિશ્ચિ� અન� નિશ્ચિંત હો� છે.”
Dr. Nimit Oza

“You’re not here to impress. You’re here to exist. And that’s more than sufficient.”
Dr. Nimit Oza

“You weren’t too much. They were just emotionally underqualified."
� Dr. Nimit Oza”
Dr. Nimit Oza

“You won’t find peace by fixing everything around you. Sometimes, peace is choosing not to react.”
Dr. Nimit Oza

“બધું ઠી� નહી� થા� � સમજી લેવુ�, � પણ ઠી� થઈ જવાની એક રી� છે.”
Dr. Nimit Oza

“Part of healing is knowing that not everything needs to heal completely.”
Dr. Nimit Oza

“વિનમ્ર રહેવાથી ઘણી ઓછી ઊર્જ� ખર્ચાય છે. � દલીલો, � દેખાડો. � કશાયનો દાવો, � કશાયનો દમ. � કોઈન� પ્રભાવિત કરવાની ચિંત�, � ‘હું કંઈક છું� એવ� ભ્રમ. કશું � સાબિ� કર્ય� વિના જેવા છી� એવ� રહી શકી�, તો નાહકના થાકમાંથી બચી શકી�. વ્યક્તિગ� ઊર્જ� સંરક્ષ� માટે વિનમ્રતા અનિવાર્ય છે.”
Dr. Nimit Oza

« previous 1